Monday, May 6, 2024
HomeGujaratરેલવે પાટા ઓળંગતી વેળાએ માલગાડી અડફેટે ચડતા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ

રેલવે પાટા ઓળંગતી વેળાએ માલગાડી અડફેટે ચડતા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ

માળીયામિયાણા તાલુકાના દહીસરા ગામના પાટીયા પાસે રેલવેના પાટા ઓળંગતી વેળાએ માલગાડીને અડફેટે ચડનાર યુવાનનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

નાના દહીસરા ગામના પાટીયા પાસે પીરુલાલ મદન લાલ ચોહાણ નામના 26 વર્ષીય યુવાન રેલ્વે લાઇનના પાટા ઓળંગવા જતા હતા તે દરમિયાન અકસ્માતે માલગાડી (ટ્રેન) ની હડફેટે આવી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેને પગલે તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!