Friday, May 17, 2024
HomeGujaratમોરબીમાં ૭૦ વર્ષીય વૃદ્ધનું તાવની બીમારીમાં સારવારમાં મૃત્યુ નીપજ્યું

મોરબીમાં ૭૦ વર્ષીય વૃદ્ધનું તાવની બીમારીમાં સારવારમાં મૃત્યુ નીપજ્યું

મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ ખાતે આવેલ વૈભવનગરમાં રહેતા રાજેશભાઈ મગનલાલ ધાંગધરીયા ઉવ.૭૦ ગત તા.૩૦/૦૪ ના રોજ બીમાર હોય ત્યારે તાવ આવતો હોવાથી તેઓને સારવાર માટે પ્રથમ મોરબી સત્યમ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ત્યાંથી વધુ સારવારમાં મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે રાજેશભાઈનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!