Thursday, April 25, 2024
HomeGujaratમોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી તરૂણીનું લગ્નની લાલચે અપહરણ, ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી તરૂણીનું લગ્નની લાલચે અપહરણ, ફરિયાદ નોંધાઈ

બનાવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી ૧૬ વર્ષની એક તરૂણીનું લગ્નની લાલચે બદકામ કરવાનાં ઈરાદે કરશનભાઈ હમિરભાઈ રાઠોડ નામનો શખ્સ ગત.તા. ૪/૪નાં રોજ અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ ભોગ બનનારનાં પિતાએ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ તથા પોસ્કો એક્ટ કલમ ૧૮ મુજબ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!