Wednesday, April 24, 2024
HomeGujaratરફાળેશ્વર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણ્યાં યુવાનનું મોત નીપજ્યું

રફાળેશ્વર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણ્યાં યુવાનનું મોત નીપજ્યું

મોરબી તાલુકાના રફાળેશ્વર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે આવી ગયેલા 35 વર્ષીય અજાણ્યાં યુવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

રફાળેશ્વર રેલ્વે સ્ટેશન નજીક આશરે દોઢ કીમી રેલવે લાઇન પર વાંકાનેરથી મોરબી તરફ ધસમસતી આવતી ડેમુ ટ્રેનની હડફેટે અજાણ્યો પુરુષ આવી જતા તેનું કપાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!