Friday, April 26, 2024
HomeGujaratમોરબી સબ જેલ ખાતે વકીલો દ્વારા કેદીઓને કાયદાકીય સલાહ અને સૂચન અપાયા

મોરબી સબ જેલ ખાતે વકીલો દ્વારા કેદીઓને કાયદાકીય સલાહ અને સૂચન અપાયા

જેલમાં સજા ભોગવતા કેદીઓ માહિતીના અભાવે કાનૂની સલાહ અને સહાય મેળવવાના અધિકારથી વંચિત ન રહે તે માટે આજરોજ મોરબીના મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ જાની અને એડવોકેટ દવે તેમજ અન્ય સરકારી વકીલ, જુનિયર વકીલ અને લો સ્ટુડન્ટ દ્વારા મોરબી સબ જેલની મુલાકાત લેવામાં આવી હતી. અને બંદીવાન ભાઈઓ તેમજ બહેનોને કાયદાકીય સલાહ અને સૂચન આપવામાં આવ્યા હતા. જેમાં તેમની સાથે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી. એમ. ચાવડા હાજર રહી જેલ વિસેની માહિતી આપેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!