Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની યાદમાં આઝાદ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું

મોરબીમાં ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની યાદમાં આઝાદ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું

ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મ દિવસ નિમિત્તે પાર્કને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબી શહેરમાં ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની યાદમાં આઝાદ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્ક બનવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો માં ક્રાંતિકારી વિચાર આવે, દેશ પ્રત્યે પ્રેમ જાગૃત થાય તે માટે બનાવવામાં આવેલ છે. આ પાર્કની વિશેષતા એ છે કે પાર્કમાં ચંદ્રશેખર આઝાદના ચિત્રો, સ્વચ્છતાના ચિત્રો, દેશભક્તિના ચિત્રો, વૃક્ષો વાવો ના સંદેશ,હિંચકાઓ, લપસીયાઓ અને સાથે સાથે પશુઓ અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ જગાડતુ જીવદયા કેન્દ્ર તો ખરું. આ પાર્કને ચંદ્રશેખર આઝાદના જન્મ દિવસ નિમિત્તે તા.૨૩ ને શુક્રવારનાં રોજ સાંજે ૫:૦૦ કલાકે ક્રાંતિકારી સેના અને કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ દ્વારા ખુલ્લો મુકવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!