Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાઇ:પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ વિભાગોને સૂચના...

મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાઇ:પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ વિભાગોને સૂચના અપાઇ

ગઇકાલે ગાંધીનગર ખાતે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં મોરબીના સિરામીક ઉદ્યોગકારોની બેઠક યોજાઇ હતી.

- Advertisement -
- Advertisement -

આ બેઠકમાં મોરબી સિરામીક ઉધોગના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી બાદમાં મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને ઝડપી નિરાકરણ આવે તે માટે લાગુ પડતા વિભાગોમા સુચનાઓ આપવામાં આવી હતી .તેમજ આ તકે મોરબી માળિયા ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા ની અધ્યક્ષતામા સિરામીક એશોસીએસન ના પ્રમુખ વિનોદભાઇ ભાડજા , કિરીટભાઇ પટેલ તેમજ નિલેષભાઇ જેતપરીયા અને મનોજભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આગામી સમયમા મોરબીના ઉધોગો માટે ના પ્રશ્નો સુપેરે પાર પડે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાની મહેનત રંગ લાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!