Friday, May 10, 2024
HomeGujaratમોરબીના પરશુરામ ધામ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ સંપન્ન

મોરબીના પરશુરામ ધામ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ સંપન્ન

મોરબીના પરશુરામ ધામ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મુંજકા આશ્રમના સ્વામી શ્રી પરમાત્માનંદજી એ આશીર્વચન આપ્યા હતા. વધુમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના જિલ્લા પ્રમુખ ભરતભાઈ ઓઝા, દિલુંભા જાડેજા, અજય ભાઈ લોરીયા, અરવિંદભાઈ વાંસદળિયા ઉપરાંત બ્રહ્મસમાજના આગેવાન ઉપસ્થત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમને સફળ બનાવામા પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મેહતા, જગદીશભાઈ ઓઝા,
એન. એન. ભટ્ટ, હસુંભાઈ પંડ્યા, હિરેનભાઈ પંડ્યા, રવિન્દ્ર ભાઈ ત્રિવેદી, નીરજભાઈ ભટ્ટ, ધ્યાનેશ ભાઈ રાવલ,ચિંતન ભાઈ ભટ્ટ, આર્યન ત્રિવેદી, યગ્નેશ જાની, મુકેશભાઈ જોશી, તેમજ પરશુરામ ધામની ટિમે ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!