Friday, August 21, 2026
HomeGujaratમોરબી:નિવૃત્ત ખેતીવાડી અધિકારી વજુભા કલુભા જાડેજાનું અવસાન:આજે બેસણું

મોરબી:નિવૃત્ત ખેતીવાડી અધિકારી વજુભા કલુભા જાડેજાનું અવસાન:આજે બેસણું

મોરબી: જેતપર-મચ્છુના વતની અને નિવૃત્ત ખેતીવાડી અધિકારી તેમજ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ના મોટાબાપુ સ્વ.વજુભા કલુભા જાડેજાનું તા. ૧૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ દુઃખદ અવસાન થયું છે.

- Advertisement -
- Advertisement -

સ્વ.વજુભા કલુભા જાડેજાના નિધનથી પરિવારજનો તથા સ્વજનોમાં શોકની લાગણી પ્રસરી છે. તેમનું બેસણું તા.૨૧ ઓગસ્ટ ૨૦૧૬, શુક્રવારના રોજ સાંજે ૦૪:૦૦થી ૬:૦૦ વાગ્યા સુધી સામાકાંઠે હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર,મોરબી -૨ ખાતે રાખવામાં આવ્યું છે.તેમ પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, (જેતપર-મચ્છું, પ્રમુખશ્રી મોરબી શહેર કોંગ્રેસ)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!