Thursday, April 18, 2024
HomeGujaratMorbiમોરબીમાં ત્રણ અપમૃત્યુ ના બનાવ ,બાળકી અને આધેડ અને યુવકના મોત

મોરબીમાં ત્રણ અપમૃત્યુ ના બનાવ ,બાળકી અને આધેડ અને યુવકના મોત

મોરબીના પંચાસર ગામે આઠ વર્ષની બાળકીનું મોત
મોરબીના પંચાસર ગામે વાડીમાં રહેતા પરિવારની આઠ વર્ષની બાળકીનું કોઈ કારણોસર મોત થયું છે પંચાસર ગામે વાડીમાં રહેતા ગંગાબેન રૂપસિંગ મખોળની આઠ વર્ષની દીકરી બેબીનું કોઈ કારણોસર મોત થયું હોય બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મોરબીના ચાચાપર ગામે બેભાન અવસ્થામાં આધેડનું મોત
મોરબીના ચાચાપર ગામના રહેવાસી મુકેશ ભૂરજેભાઈ ભીલ (ઉ.વ.૪૮) નામના આધેડ અચાનક બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી મુકેશ ભાઈના મોતનું કારણ જાણવા કવાયત હાથ ધરી છે

મૂળ વડનગરના રહેવાસી અને હાલ ટંકારાના લજાઈ ચોકડી નજીક એમપી પેકેજ કારખાનામાં રહીને મજુરી કરતો ભરત રણછોડ લકુમ (ઉ.વ.૩૫) નામના યુવાને કંપનીના પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે ટંકારા પોલીસે યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!