Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના શનાળા નજીક દસ હજારની લૂંટ થઈ હોવાની પોલીસ ફરિયાદ

મોરબીના શનાળા નજીક દસ હજારની લૂંટ થઈ હોવાની પોલીસ ફરિયાદ

મોરબીના શકત શનાળા નજીક રીક્ષામાં બેસાડી યુવાનને રીક્ષાચાલક અને અન્ય બે સાગરીતોએ છરી બતાવી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના વીરપર નાલંદા વિદ્યાલય પાસે રહેતા સંજયશાહ બ્રહ્મદેશાહ તૈલી એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે શકત શનાળા રાજપર રોડ પર રીક્ષામાં જતો હોય ત્યારે રાજપર રોડ પર થોડે આગળ રીક્ષા ઉભી રાખી રીક્ષા ચાલક અને અન્ય ઇસમોએ છરી બતાવી ધમકી આપી રોકડ રકમ રૂ.૭૨૦૦ અને મોબાઈલ કીમત રૂ.૩૦૦૦ સહીત કુલ રૂ.૧૦,૨૦૦ ની લૂંટ ચલાવી હતી, એ ડીવીઝન પોલીસે રીક્ષાચાલક અને અન્ય બે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!