Friday, April 19, 2024
HomeGujaratજોધપર (નદી) ગામે વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત...

જોધપર (નદી) ગામે વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જોધપર (નદી) ગામમાં અમાની પોલીપેક કારખાનાની લેબર કોલોનીની ઓરડીમા રહેતી અને મૂળ એમપીના ધાર જિલ્લાના કુકશી તાલુકાના જાલીડા ગામની વતની ભુરીબેન ભુરૂભાઇ ઉર્ફે મગનભાઇ અનારેએ ગઈકાલે તા. 27ના રોજ લેબર કોલોનીની ઓરડીમાં છતના હુકમા ચુદડી વાટે ગળેફાસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. ભુરીબેનને વતનમા જવુ હતું. જેથી, અવારનવાર પોતાના પિતાને ફોન કરી તેડવા આવવાનુ કહેતી હતી. પરંતુ પોતાના પિતા તેડવા આવેલ નહિ. જેથી, લાગી આવતા આવેશમા આવી ભુરીબેને અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!