Saturday, April 20, 2024
HomeGujaratમોરબી શહેરમાં અપમૃત્યુના બે બનાવો

મોરબી શહેરમાં અપમૃત્યુના બે બનાવો

વાવડી રોડ પર રહેતા આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

- Advertisement -
- Advertisement -

મોરબીના વાવડી રોડ શ્રધ્ધા પાર્કમાં રહેતા દિનેશભાઈ મોહનભાઈ સતવારા (ઉ.વ.૫૦) એ ગઈકાલે તા. ૨૮ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેઓનું મોત નિપજ્યું હતું. મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં બાથરૂમમાં ન્હાવા જતા પડી જતા વૃદ્ધનું મોત

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉમેશભાઈ બચુભાઈ ગોહેલ (ઉ.વ.૬૦)નામનાં વૃદ્ધ ગઈકાલે તા. ૨૮ ના રોજ સાંજના સાતેક વાગ્યા આસપાસ બાથરૂમમાં ન્હાવા જતા પડી જતા તેનુ મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!