Monday, May 20, 2024
HomeNewsBirthdayરાજવીર ગ્રુપના ભરતભાઇની લાડકવાયી દીકરીનો  આજે જન્મદિન નિમિતે અનોખી ઉજવણી

રાજવીર ગ્રુપના ભરતભાઇની લાડકવાયી દીકરીનો  આજે જન્મદિન નિમિતે અનોખી ઉજવણી

રાજવીર ગ્રુપના લીડર અને પ્રભુચરણ આશ્રમના પ્રમુખ એવા શ્રીરામ ચરણ માનસ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા કલ્યાણપરના રહેવાસી અને હાલ મોરબીના ઉદ્યોગપતિ એવા ભરતભાઇ રુગનાથભાઈ વાધરીયાની દીકરીનો આજે જન્મદિવસ હોય પ્રભુચરણ આશ્રમમાં ભુખ્યાને ભોજન તો રોજ ૩૬૫ દિવસ બપોર અને સાંજે ભોજનની વ્યવસ્થા તો હોય જ છે તથા જરૂરિયાતમંદોને મેડિકલ સારવાર વિનામૂલ્યે આપે છે, પરંતુ આજ રોજ ભરતભાઇની લાડકવાયી દીકરી પ્રિન્સીનો ૧૮ મો જન્મદિવસ હોય તે પ્રસંગે ભુખ્યાને ભોજન અને ગાયોને ચારો તેમજ પક્ષીઓને ચણ આપીને જન્મદિવસની ઉજવણી કરી છે

- Advertisement -
- Advertisement -

પ્રિન્સીના આ જન્મદિન નિમિતે નેશન એવરી ડે ન્યૂઝના ડાયરેકટર, રાજવીર પોલીફેબ પ્રા.લી., શિવધારા કોટન પ્રા.લી. તથા ઈંપેલર ક્વાર્ટઝ સ્ટોન એલએલપી, રાજવીર એડીફિક પ્રા.લી., રાજવીર રિયલ એસ્ટેટ, રાજવીર ગ્રુપ તથા ઓમશક્તિ ગ્રુપ દ્વારા જન્મદિનની શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!