Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર : રાતાવીરડા ગામે સાપ કરડતા શ્રમિકનું મોત

વાંકાનેર : રાતાવીરડા ગામે સાપ કરડતા શ્રમિકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ આંધ્રપ્રદેશનાં વતની અને હાલ વાંકાનેરનાં રાતાવીરડા ગામમાં દીયાન પેપરમીલમાં રહી કામ કરતાં વૈદુ કોડાલુભાઇ રામૈયાભાઇ વામ્યુગડ (ઉ.વ.૪૪) ગઈકાલે તા.૧૩ ના રોજ રાત્રીના સમયે લેબર કોલોની સુતા હોય તે દરમ્યાન તેને સાપ કરડતા બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યા હતાં. મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડી વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!