Saturday, May 4, 2024
HomeNewsAvsannondh & Besnuવાંકાનેર : કાંતિલાલ ચુનીલાલ જોષીનું દુઃખદ અવસાન, ટેલીફોનિક બેસણું

વાંકાનેર : કાંતિલાલ ચુનીલાલ જોષીનું દુઃખદ અવસાન, ટેલીફોનિક બેસણું

ચા. મ. મોઢ બ્રાહ્મણ મુ. અદેપર હાલ વાંકાનેર નિવાસી સ્વ. કાંતિલાલ ચુનીલાલ જોષી (ઉ.વ.૭૧) જે મનીષભાઈ, ભાસ્કરભાઈ તથા મીનાક્ષીબેન નયનકુમાર ત્રિવેદી (સુરેન્દ્રનગર) નાં પિતા તથા બાલાશંકર ચુનિલાલ જોષી (રફાળેશ્વર)નાં નાના ભાઈ તથા લાભશંકરભાઈ હરજીવનભાઈ પંડ્યા (કોટડા નાયાણી) નાં જમાઈનું તા. ૧૮/૪/૨૦૨૧ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું ટેલીફોનિક બેસણું તા. ૨૨/૪/૨૦૨૧ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

મનીષભાઈ જોષી (૯૪૦૮૦૪૦૪૩૨), ભાસ્કરભાઈ જોષી (૯૯૭૮૯૮૫૧૮૬)
બાલાશંકર જોષી (૯૬૬૪૯૭૭૩૧૯), મગનભાઈ પંડ્યા (૯૬૩૮૧૦૧૦૩૩)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!