Saturday, April 20, 2024
HomeGujaratમોરબી માળીયા ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને જીતાડવા અમેરિકામાં યજ્ઞ કરવામાં આવ્યો

મોરબી માળીયા ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને જીતાડવા અમેરિકામાં યજ્ઞ કરવામાં આવ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખ હવે નજીક આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો વચનોની લ્હાણી કરતા હોય છે. પરંતુ ખાખરેચી ગામના વતની અને હાલ અમેરિકામાં રહેતા ગુણવંતભાઈએ મોરબી માળીયા બેઠકના ભાજપનાં ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને જીતાડવા એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને કાંતિલાલ અમૃતિયાને જીતાડવા પ્રાર્થના કરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અમેરિકામાં રહેતા ખાખરેચી ગામના વતની ગુણવંતભાઈ આરદેરણાએ વતન પ્રત્યે પ્રેમ દાખવી હાલ ચાલી રહેલ વિધાનસભા ચૂંટણીમાં કાંતિલાલ અમૃતિયાને જીતાડવા યજ્ઞનું આયોજન કર્યું હતું. ત્યારે તેમના જણાવ્યા અનુસાર, હિન્દૂ ભક્ત અને ગરીબ માણસોની સાંભળનાર અને નીડર નેતા એવા કાંતિભાઈ અમૃતિયા જંગી બહુમતીથી વિજય બને તે માટે દેવાધી દેવ દેવોની મહાપૂજા યજ્ઞ યજમાન પડે કરાવેલ હતી. તે બદલ ખાખરેચી ગામ તેમજ મોરબી માળીયા માટે વિસ્તારના મતદારોની લાગણી તેમની સાથે રહે તેવી પ્રાથના તેમણે કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!