Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેરનાં મર્ડરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજીએ ઝડપી...

વાંકાનેરનાં મર્ડરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજીએ ઝડપી પાડ્યો

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી એસ.ઓ.જી. પીઆઈ જે.એમ.આલનાં માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ નાસતા ફરતા આરોપી પકડી પાડવા પેટ્રોલીંગમાં હોય દરમ્યાન હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રાને ખાનગીરાહે મળેલી બાતામી આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનાં મર્ડરનાં ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી શીવાભાઇ કાનજીભાઇ ભાટી (ઉ.વ.૩૨, રહે.વીસીપરા ધમલપુર તા.વાંકાનેર જી.મોરબી હાલ રહે. ધરાનગર, જુનાગઢ) વાળાને વાંકાનેરના ચંદ્રપુર ગામના નાલા પાસેથી જડપી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરી એસ.ઓ.જી.સ્ટાફનાં રસિકભાઇ કડિવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, સંદિપભાઇ માવલા તથા મહિલા લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!